

Dalvada
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 15 મિનિટ
- Ingridients
- મગની દાળ – 500 ગ્રામ
- આદું મરચાં – જરૂર મુજબ
- મીઠું – સ્વાદાનુસાર
- લીલા ધાણા– જરૂર મુજબ
- તેલ – તળવા માટે
- Direction
- મગની દાળને 3 થી 5 કલાક પલાળી રાખવી.
- પછી બરાબર ધોઈ, થોડી દાળ મિક્સર જારમાં લઈ તેમાં આદું મરચાં પણ લઈ મિક્સરમાં વાટી લેવા.
- ત્યારબાદ પાણી ઉમેર્યા વગર બાકીની દાળ વાટી લેવી.
- દાળને અધકચરી વાટવી અને ખીરું લીસુ ન થાય તેનું ધ્યાન રાખવું.
- પછી આ ખીરામાં જરૂર મુજબ મીઠું ઉમેરવું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરવી.
- પછી ગેસ ઉપર તળવા માટે તેલ મૂકવું અને વડા તેલમાં તળવા.
- વડા મીડિયમ ગેસ પર તળી લેવા.